શહીદ દિનની ઉજવણી

તા. ૩૦-જાન્યુઆરી -૨૦૧૩ના રોજ ગાંધી નિર્વાણદિન નિમિત્તે શાળાએ ગાંધીજી ને અંજલી આપતો સાદો કાર્યક્રમ  પ્રાર્થના સભામાં કરેલ હતો.  બાળકોએ  ગાંધીજી વિષે અને તેના કર્યો વિષે કર્યો વિષે પોતે જાતે તૈયાર કરેલ નોધ પ્રસ્તુત કરેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો