તા. ૧૬-૧-૨૦૧૩ થી તા.૩૧-૧-૨૦૧૩ સુધી શ્રી તરસમિયા પ્રા. શાળા મુકામે બી.એડ. કોલેજના અને એમ. એડ. કોલેજના પધારેલ તાલીમાર્થી ભાઈ-બહેનોએ શાળાના તમામ બાળકોને અનેક વિધ નવી નવી પ્રવૃત્તિઓ કરી એક નવું જ શૈક્ષણિક વાતાવરણ પુરુ પડ્યું. હતું

શ્રી સહજાનંદ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ તથા એજ્યુકેશન ડીપાર્ટમેન્ટના એમ.એડ.ના તાલીમાર્થીઓ અને તેના વ્યાખ્યાતાઓ -પ્રિન્સીપાલ અને સંચાલક મંડળ નો શ્રી તરસમિયા પ્રા.શાળાના બાળકો અને સ્ટાફ આભાર વ્યક્ત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો