ભારતમાં પંચાયતીરાજના શિલ્પી અને ૧૯૬૫ ના યુદ્ધમાં શહીદ થયેલ ગુજરાતના બીજા મુખ્યમંત્રી શ્રી બલવંતરાય મહેતા જન્મ દિન ઉજવણી શ્રી તરસમિયા પ્રા. શાળામાં કરવામાં આવી . આ ઉજવણી માં ત્રિદિવસીય નીચે મુજબના પ્રવુત્તિ-કાર્યક્રમો આયોજિત કર્યા હતા.
(૧) તા. ૧૬-૨-૧૩ ના રોજ શાળા સફાઈ કાર્યક્રમ : જેમાં શાળાનું કમ્પાઉડ, વર્ગખંડો,અગાશી, નળિયા-છત વિગેરે શાળા સ્ટાફ અને બાળકોએ સાથે મળી શ્રમયજ્ઞ કરેલ. પાનખર ઋતુ બાદ આવી સફાઈની શાળાને જરૂર હતી.
(૨) તા. ૧૭,૧૮-૨-૨૦૧૩ના રોજ શાળા પુસ્તકાલયને લગતા અનેકવિધ કાર્યક્રમો શરુ કર્યા.
(૩) તા. ૧૯-૨-૨૦૧૩ના રોજ શ્રી બલવંતરાય મહેતા જન્મ દિન નિમિત્તે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી ઉજવ્યો.
(૩.૧) ધો. ૩-૪ માં સુલેખન અને શ્રુતલેખનની સ્પર્ધા આયોજિત કરી.
(૩.૨) ધો . ૫ થી ૮ માટે નિબંધ લેખન સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને પ્રશ્નમંચ આયોજિત કરેલ.
(૧) તા. ૧૬-૨-૧૩ ના રોજ શાળા સફાઈ કાર્યક્રમ : જેમાં શાળાનું કમ્પાઉડ, વર્ગખંડો,અગાશી, નળિયા-છત વિગેરે શાળા સ્ટાફ અને બાળકોએ સાથે મળી શ્રમયજ્ઞ કરેલ. પાનખર ઋતુ બાદ આવી સફાઈની શાળાને જરૂર હતી.
(૨) તા. ૧૭,૧૮-૨-૨૦૧૩ના રોજ શાળા પુસ્તકાલયને લગતા અનેકવિધ કાર્યક્રમો શરુ કર્યા.
(૩) તા. ૧૯-૨-૨૦૧૩ના રોજ શ્રી બલવંતરાય મહેતા જન્મ દિન નિમિત્તે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી ઉજવ્યો.
(૩.૧) ધો. ૩-૪ માં સુલેખન અને શ્રુતલેખનની સ્પર્ધા આયોજિત કરી.
(૩.૨) ધો . ૫ થી ૮ માટે નિબંધ લેખન સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને પ્રશ્નમંચ આયોજિત કરેલ.