ગુરૂપૂર્ણિમા ઉજવણી

આજે  તા: ૨૨/૦૭/૨૦૧૩ ને ગુરૂપૂર્ણિમાને દિવસે શાળામાં તમામ શિક્ષકોને ચાંદલા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.


             ત્યારે જ શ્રી મામલતદાર ઓફીસ - ભાવનગર તરફથી  મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળા મુલાકાતે પધારેલ શ્રી ઝાલાભાઈની  આ યોજના અંગે બાળકોને વધુ માહિતી આપેલ ...

            તરસમિયા ગામની બાપની મઢીએ બજરંગદાસ બાપા મંડળ તરફથી શાળાના બાળકોને આજના દિન નિમિત્તે પ્રસાદ-ભોજન આપેલ હતું .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો