માહિતી પ્રદર્શન

           તા.૨૭/૦૨/૨૦૧૩ નારોજ શ્રી સહજાનંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ - ભાવનગર અને શ્રી તરસમિયા પ્રા.શાળા ના સંયુક્ત ઉપક્રમે બાળકો અને ગ્રામજનો માટે એક "સર્વ સામાન્ય રોગો ને ઓંળખો" ને લગતું પ્રદર્શનનું આયોજન થયેલ. જેમાં સહજાનંદ કોલેજની તલિમાર્થીઓ અને તેમના લેકચરરશ્રી હાજર રહેલ અને આધુનિક સમાજમાં જોવા મળતા રોગો અંગે પોસ્ટર પ્રદર્શનથી સમજ આપી હતી.
  • પ્રદર્શન ઝલક :

  • ઉપસ્થિતી :

  • બાળકોનો ઉત્સાહ:
 

:: અમો આભારી છીએ  તમામ મહેનતું તાલીમાર્થીઓના ::

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો